જન્મ:- ૨૫-૦૯-૧૮૯૩ અવસાન :- ૦૩-૦૬-૧૯૮૨ તા.૨૫-૦૬-૧૯૧૦ થી ૨૫-૦૯-૧૮૪૮ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે જુના સુરત જીલ્લામાં કામ કર્યું હતું.૧૯૨૧ માં તેઓ ખાપરીયા પ્રાથમિક શાળામાં હતા.ત્યારે સ્વયંસેવકો તેમને ઘેર આવતા.૧૯૧૯ થી તેમણે સામાજિક,રાષ્ટ્રીય સેવા કાર્યોની શરૂઆત કરેલી.તેમાં અછૂતોદ્ધાર,પ્રોઢશિક્ષણ,સહકારી પ્રવૃત્તિ વગેરે મુખ્ય હતા.૧૯૩૦-૩૧ નિ સ્વરાજ્યની લડત દરમ્યાન તેમણે કોંગ્રેસ છાવણી ,પ્રભાતફેરી,વાનરસેના,પત્રિકા,મદ્યનિષેધ,વિલાયતી કાપડનો બહિષ્કાર વગેરે કામોમાં બહારથી પણ સક્રિય સહાય કરેલી શ્રીમતી મીઠુબહેન પીટીટની પ્રેરણા અને સલાહથી ત…
જન્મ:- અવસાન :- ૨૫-૧૨-૧૯૪૨ ૧૯૩૦ – ૩૧ માં તેમને લડતમાં પરોક્ષ ભાગ લીધો હતો.બહારના કાર્ય કર્તાઓને ખેરગામ લઇ આવવા,તેમની સભાઓ ગોઠવવી,તેમનાં ભોજન તથા સૂવા – બેસવાની ગોઠવણ કરવી,દારૂ – તાડી અને ચાના નિષેધ માટે પ્રચાર કરવો,રેંટીયો ,કાંતવો વગેરે પ્રવુંતિઓ કરી હતી ત્યારે તેમની ઉમર ઓગણીસ વર્ષની હતી.ખેરગામ છાવણીમાંથી તેમની ધરપકડ થયેલી.તેમને ચીખલી પોલીસ લોકપમાં રાખેલા ત્યારે તેમની સાથે શ્રી મકનજી કુંવરજી દેસાઈ.શ્રી અમૃતલાલ ગોરધનદાસ ભાવસાર અને ખેરગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ઓસલાભાઇ ઝીણાભાઈ હતા તેમણે ત્રણે જામીન આપવાથી ત્રણ દી…
જન્મ:- અવસાન :- ૩૦ વર્ષની ઉંમરે સ્વરાજ્યની લડતમાં ભાગ લીધેલો. “ સ્ત્રી સ્વરાજ્ય સંઘ ” ને મદદ કરવા તેઓ મહિલાઓ સાથે દારૂ-તાડીના પીઠા પર પિકેટીંગ કરવા ,રેંટીયો ખાદીનો પ્રચાર કરવા જતા.બારડોલીની કેટલીક બહેનો સાથે દારૂના પીઠા પર પિકેટીંગ કરવા પણ તેઓ ગયેલા.ઉપરોક્ત સંઘનું એક કેન્દ્ર ખેરગામમાં શરુ કરવામાં આવેલું.ગાંધીજીના આશ્રમમાં અંતેવાસી શ્રીમતી તારાબહેન રમણીકલાલ મોદી કેન્દ્ર સંચાલક હતા.બારડોલીની બહેનોની છાવણી પહેલા શ્રીમતી તારાબહેન મોદી ચલાવતા.તેમાં દસ બહેનો હતા.૧૯૨૧ તથા ૧૯૩૦ માં પૂજ્ય મહાત્મા ગાંધીજી …
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
!doctype>Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin