ડૉ. નિરવ પટેલ દ્વારા વલસાડના સીટી પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજસિંઘ વસાવા સાહેબનું હાર્દિક શુભેચ્છા સહ અભિવાદન કરવામાં આવ્યું.

 


            વલસાડ સીટી પોલિસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજસિંઘ વસાવા સાહેબને ડૉ. નિરવ પટેલ, ડૉ.દિવ્યાંગી પટેલ, કિર્તી પટેલ, દલપતભાઈ પટેલ અને તેમના મિત્ર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કરવામાં આવ્યું. 

                ડૉ નિરવ પટેલનાં જણાવ્યા અનુસાર સૂરજસિંઘ વસાવા સાહેબના સીટી પોલીસમાં ચાર્જ સંભાળતા વલસાડના ગરીબો અને સામાન્ય વ્યક્તિઓને ન્યાય મળી રહેશે અને ગુનાખોરીમાં ચોક્કસ ઘટાડો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


Post a Comment

0 Comments