ખેરગામ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અને ભવ્ય ત્રિરંગા રેલી લઈને નીકળતી વેળાએ. પ્રો.ડો. સંજયભાઈ અને એમની પ્રાધ્યાપક ટીમ અને વિદ્યાર્થીઓનો પ્રેમ ખરેખર હૃદયસ્પર્શી હતો.

ડૉ.નિરવ પટેલ