તારીખ 06-12-2022નાં દિને ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણાંબેન ધર્મેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સુરેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં માજી સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ઝરણાંબેનના જીવનસાથી અને સામાજિક કાર્યકર શ્રી ધર્મેશભાઈ પટેલ અને ધનસુખભાઈ પટેલ દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરનાં ૬૬માં મહપરિનિર્વાણ દિને ખેરગામ ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પર પુષ્પમાળાથી શ્રધ્ધાંજલી આપવામાં આવી.
જય જોહાર તા.06/12/2022ની રાત્રે ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ધરમપુર ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા,વિશ્વ રત્ન,મહામાનવ,જ્ઞાનના મહાસાગર,ક્રાંતિ સૂર્ય, મહિલાઓના મુક્તિદાતા, બોધિસત્વ,સિમ્બોલ ઓફ નોલેજ,મહાન અર્થશાસ્ત્રી, આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી,ભારત રત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને કોટી કોટી વંદન સહ હૃદયપૂર્વક સ્મરણાંજલિ આપવામાં આવી.
તારીખ ૬-૧૨-૨૦૨૨નાં દિને ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ડૉ. ભીમરાવ આંબેડકરનો ૬૬મો મહાપરિનિર્વાણ દિન ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઉમટ્યા હતા. તેમની મૂર્તિ પાસે ફુલહાર અને મીણબત્તી સળગાવી "જય ભીમના" નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો.નિરવ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ અને તેમના હોસ્પિટલનો સ્ટાફ, કિર્તી પટેલ, તેમજ ગામનાં આગેવાનો હાજર રહ્યા હતાં. પરિચય : પુરુ નામ : ભીમરાવ રામજી સકપાલ જન્મ તારીખ : 14 એપ્રિલ 1891 જન્મ સ્થળ : મહુ, ઈન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર…
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
!doctype>
Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin