નાંગેલી: હિંમત અને સંઘર્ષની એક અમીટ ગાથા નાંગેલીની વાર્તા ફક્ત એક મહિલાની બહાદુરીની વાર્તા નથી, પરંતુ તે સમગ્ર સમાજમાં પ્રવર્તતા જાતિવાદ અને લિંગ ભેદભાવ સામે મજબૂત પ્રતિકારનું પ્રતીક પણ છે. પોતાના જીવનનું બલિદાન આપીને, નાંગેલીએ સમાજને સંદેશ આપ્યો કે સામાજિક અન્યાય સામે ઉભા રહેવું એ સાચી હિંમત છે. તેમનું બલિદાન ફક્ત તેમના સમુદાય માટે પ્રેરણારૂપ જ નહોતું, પરંતુ સમગ્ર ભારતીય સમાજ માટે પરિવર્તનશીલ ચિનગારી પણ સાબિત થયું. નાંગેલીની યાત્રાનો સામાજિક સંદર્ભ ૧. સમાજમાં ફેલાયેલી અસમાનતા અને ભેદભાવ ૧૯મી સદીના ત્રાવણકોર રાજ્યમાં, નીચલી જાતિના લોકોને ખૂબ …
વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમ…
Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. આદિવા…
Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર…
Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024
Bird trainer at Khergam, Unchabeda (Vad ): Anup Patel #African gray 🩶#free fly 🪽#All friendships with man should be feared🫶#When free-flying, it can fly very far, up to 1.5 to 2 kilometers in depth😇. contect no : Anup Patel (khergam,Unchaneda)(vad) 📲Contect :-9875202223 View this post on Instagram A post shared by ▄︻デ𝔸𝕟𝕦𝕡 𝕡𝕒𝕥𝕖𝕝══━一 (@ak47_birds_trainer)
ગુજરાતના ભુતપૂર્વ સ્વ.મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીને જન્મ દિવસ નિમિત્તે સત્ સત્ નમન🙏🙏 જેમણે ખેડૂતો માટે વીજબીલનું હોર્સપાવરમાં રુપાંતર કર્યું. જેમણે બેકલોગની જગ્યા પર નોંધપાત્ર ભરતી કરી. જેમણે હજારોની સંખ્યામાં બિનતાલિમ આદિવાસી શિક્ષકોની ભરતી કરી એમનું જીવનધોરણ સુધાર્યું. જેમણે સૌથી વધુ સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી. જેમનાં સમયે સતત ૩ વર્ષ દુષ્કાળ પડ્યો પરંતુ એમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નોંધપાત્ર કામ કર્યું. એવાં ગુજરાતના પ્રથમ અને એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીને જન્મદિવસ નિમિત્તે સત્ સત્ નમન
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin