ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા અને સમાજના અગ્રગણ્ય આગેવાનો અને જ્ઞાનકિરણ મંડળના હોદ્દદારોની હાજરીમાં લગ્ન ઈચ્છુક યુવક - યુવતીઓનો પસંદગી મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.